Search This Blog

Showing posts sorted by date for query सनातन ही श्रेष्ठ. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query सनातन ही श्रेष्ठ. Sort by relevance Show all posts

Tuesday, November 17, 2020

सिर्फ भारत ही दे सकता है विश्व शांति (गुजराती अनुवाद: योगेश कवीश्वर आर्यावत)

सिर्फ भारत ही दे सकता है विश्व शांति



विश्व बंधुत्व भारत की ही देन

सनातनपुत्र देवीदास विपुल "खोजी"



हिन्दी मे पढ़ने हेतु सिर्फ भारत ही दे सकता है विश्व शांति  लिंक👈👈


सनातन ही सर्व श्रेष्ठ मार्ग है कुछ उत्तर👈👈


 સનાતન ધર્મ કહે છે કે મનુષ્ય એક સરખી રીતે શ્વાસ લે છે, એક સરખી રીતે સુખ અને દુઃખની સંવેદનાઓ વ્યક્ત કરે છે, જેનાથી એ રાગ અને દ્વેષને જગાડીને સુખ તથા દુઃખની અનુભૂતિ કરે છે. તેમાં તે હિંદુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે કે પંચાનુગામિ છે એ બાબતથી કોઈ જ ફર્ક નથી પડતો. કારણ કે શ્વાસ અને માનવીય સંવેદનારો આ તમામ પ્રકારના સંપ્રદાયોથી પરે છે. કોઈ પણ શ્વાસ ન તો હિંદૂ છે, ન મુસ્લિમ છે, ન ઈસાઈ કે તેનો અન્ય કોઈ પંથ અથવા સંપ્રદાય સાથે પણ કોઈ જ સંબંધ નથી.



               
મનુષ્ય કોઈ પણ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતો હોય પણ જાે તેનામાં વિકારો જાગશે તો તે દુઃખી થવાનો જ છે. કદરતના આ નિયમો તમામ મનુષ્યોને સમાન રીતે લાગુ પડે છે. એક સદ્દગૃહસ્થ જે રીતે પોતાની પત્ની અને સંતાનોને જાેડાયેલા રાખે છે એ જ રીતે પરિવારના અન્ય લોકો, કુટુંબના અન્ય લોકો, શરીરના સગાસબંધીઓ, બંધુ બાંધવો વગેરેને જાેડીને તેની સાથે પણ પોતાનો સ્નેહસંબંધ બનાવેલો રાખે છે. જાે વ્યક્તિ પોતે ધનવાન અને સુખીસપન્ન હોય તો તે પોતાનાથી આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવનારા કે નિર્ધન બાંધવો સાથે પણ એવો જ સ્નેહનો સંબંધ બનાવી રાખે તે આવશ્યક છે. તેમના પ્રત્યે પણ સહાનુભૂતિ અને સહયોગની ભાવના રાખે. કોઈ વ્યક્તિ નિર્ધન હોવામાત્રથી તેને ધુત્કારો નહીં, તેમનું સમ્માન કરો.  સંકટમાં પડેલા બંધુબાંધવોની યથાશક્તિ મદદ પણ કરો. આ પ્રકારે તેમને સાથે જાેડી રાખવાનું કામ કરીએ.



                સમય ક્યારેય એક સરખો રહેતો નથી. જ્યારે સમય પલટાય છે ત્યારે આ જ દુઃખીયારા બાંધવો સુખીસંપન્ન પણ બની શકે છે. સંકટના સમયમાં વ્યક્તિએ તેને જે મદદ કરી હતી તેને એ ક્યારેય નહીં ભૂલે. આ રીતે બાંધવોને જાેડી રાખવા ઉત્તમ અને મંગલ છે. ઊંચ અને નીચના ભેદભાવને ભૂલાવીને પોતાના તમામ દેશવાસીઓને પણ પોતાના જાતિબંધુ માનીએ અને બધાને જાેડી રાખવાનું કામ કરીએ.



       
        એટલું જ નહીં પણ બંધુત્વની ભાવનાને વધારેને વધારે વિકસિત કરીને સમગ્ર વિશ્વની માનવસૃષ્ટિને વિશ્વબંધુત્વની ભવનાથી જાેડી રાખીને એ કાર્યમાં આપણે યથાશક્તિ સહાયભૂત થઈ શકીએ છીએ. આખરે મનુષ્ય તો મનુષ્ય છે. ભગવાન બુદ્ધએ મનુષ્યોની એક જ જાતિ માની હતી. આગળ જતા આપણે અહીં પણ એક પ્રસિદ્ધ સંતે આ જ વાતને દોહરાવતા કહ્યું છે કે 'માનુસ કી જાત સબ એક કર જાનિયે.' કોઈપણ રંગ-રુપ, કોઈપણ બોલી કે ભાષા,કોઈપણ વેશભૂષા,  કોઈપણ વર્ણ કે ગોત્ર, કોઈ પણ દેશ કે પ્રદેશના વ્યક્તિ હોય પણ તે છે તો મનુષ્ય જ અને આપણે તમામ એક જ જાતિના પ્રાણીઓ છીએ. સમગ્ર મનુષ્ય જાતિને જાેડવામાં, સંગઠિત કરવામાં ખરેખર ઉત્તમ મંગલ જ સમાયેલું છે અને આ જ ભારતીય સંસ્કૃતિ છે.



 
              ઉપનિષદનું વાક્ય છે ઃ 'સંગચ્છધ્વં સંવદધ્વં સંવો મનાસિ જાનતામ'. અર્થાત એક સાથે ચાલીએ, એક જેવું બોલીએ અને આપણાં સૌના મન એક જેવા બની જાય. આ ભાવના પ્રાચીનકાળથી ચાલી આવે છે એટલે જ અહીં રાજા અને રંક, ધનવાન અને સંત એક સાથે બેસીને ભોજન કરે છે. અહીંના તત્વચિંતકોએ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર માનવામાત્ર અથવા પ્રાણીમાત્રના કલ્યાણની કામના કરી છે.



સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્વિદ દુઃખભાગ્ભવેત.



                અર્થાત સંસારમાં સૌ સુખી રહે, સૌ ભદ્ર જૂએ અને સંસારમાં કોઈપણ દુઃખી ન હો. વસુંધૈવ કુટુંબકમ અ ેએક વ્યાપક માનમૂલ્ય છે. વ્યક્તિથી લઈને વિશ્વ સુધી એ ભાવના વ્યાપ્ત છે. વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અર્નાષ્ટ્ર - સમગ્ર વિશ્વનો તેના પરિઘમાં સમાવેશ થઈ જાય છે.



                સંયુક્ત રાષ્ટ્ર સંઘે મહાત્મા ગાંધીજીના આદર્શો અને વિચારોને વિશ્વ વ્યાપી માન્યતા આપી છે. વિશેષતઃ તેમણે અહિંસા પર ભાર મૂક્યો છે જે સનાતન, બૌદ્ધ કે જૈન કે જે ભારતીય સનાતનના ઘટકો જ છે તેની ભાવના છે. અહિંસાની નીતિ દ્વારા વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપીને વિશ્વશાંતિને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીજીના યોગદાનને ધ્યાને લઈને જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ર ઓક્ટોબરના દિવસને અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવાનો વર્ષ ર૦૦૭માં નિર્ણય લીધો હતો. સાંપ્રત વિશ્વ વ્યવસ્થામાં અહિંસાની આવશ્યક્તા અને સાર્થકતો માનીને સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસભામાં ભારત દ્વારા રાખવામાં આવેલા આ પ્રસ્તાવને મતદાન કર્યા વગર જ સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યો હતો. મહાસભાના ૧૯૧ સદસ્ય દેશો સહિત કુલ ૧૪૦થી પણ વધું દેશોએ ભારતના આ પ્રસ્તાવને આવકાર્યો હતો. આ પ્રસ્તાવને મોટી સંખ્યામાં વિશ્વના દેશો દ્વારા સમર્થન મળ્યું તે દર્શાવે છે કે આજે પણ વિશ્વમાં ગાંધીજીના નીતિમૂલ્યો વિશ્વને આકર્ષે છે અને વિશ્વમાં આજે પણ તેમનું એટલું જ સમ્માન છે.



     
          રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન અમેરિકામાં વસેલા ભારતીય સમુદાયના એક સમાચારપત્ર ઈન્ડિયા એબ્રોડમાં પ્રકાશિત એક લેખ અનુસાર નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે મેં મારા પૂરા જીવનમાં મહાત્મા ગાંધીને એક એવા પ્રેરણા સ્ત્રોતના રુપમાં જાેયા છે કે જેમની પાસે સામાન્ય લોકો પાસેથી પણ અસાધારણ કામ કરાવવાની અદ્દભૂત નેતૃત્વ પ્રતિભા હતી. ઓગષ્ટ ર૦૧૦માં વોશિંગ્ટન યુવા આફ્રિકન નેતાઓની બેઠકને સંબોધિત કરતા બરાક ઓબામાએ મહાત્મા ગાંધીજીને પોતાના પ્રેરણા સ્ત્રોત બતાવીને સંબોધન કરતા કહ્યું કે મહાદ્વિપમાં જે બદલાવો આપ ઈચ્છો છો તેના માટે આપ મહાત્મા ગાંધીજીનું અનુસરણ કરો. ઓબામાએ કહ્યં કે, મહાત્મા ગાંધીજીએ કહેલું કે, આપ જે બદલાવ વિશ્વમાં જાેવા માગો છો તેની શરુઆત આપે પોતાનાથી કરવી જાેઈએ.



   
            નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ઈઝરાયલના રાષ્ટ્રપતિ શીમોન પરેજએ કહ્યું હતું કે, તેના દેશમાં મહાત્મા ગાંધીજીને પયગંબર માનવામાં આવે છે. તેમણે ભારતને સહનશિલતાનો આદર્શ બતાવ્યો. શ્રી પેરેજએ મહાત્મા ગાંધી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે, અહિંસા અને સહનશક્તિની તેમની શિક્ષાને સૌએ આચરણમાં મૂકવી જાેઈએ. વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંથી એક ભારતીય સંસ્કૃતિમાંથી લોકોએ સહ-અસ્તિત્વ શીખવાની જરુર છે. બુદ્ધિમતા ક્યારેય પણ જૂની થતી નથી. ભારતના રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ કરવાવાળા મહાત્મા ગાંધીજી તેમના માટે માત્ર એક પ્રેરણાદાયી જ નથી પણ એક પરિવર્તનકારી છે કે જેમણે અહિંસક સહ-અસ્તિત્વનો ક્રાંતિકારી વિચાર આપ્યો.



       
        ઓક્ટોબર ર૦૦૯માં અમેરીકી કોંગ્રેસ દ્વારા પારીત એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના દૂરદર્શિ નેતૃત્વના કારણે જ અમેરિકા અને ભારત વચ્ચે મૈત્રી સંબંધો પ્રગાઢ બન્યાં છે. હાઉસ ઓફ  રિપ્રેઝેન્ટેટિવ્સના ડેમોક્રેટ સદસ્ય એની ફેલેમાવેગાએ ગાંધીજી વિશે એક પ્રસ્તાવ રાખ્યો જેને સર્વસંમતિથી પારિત કરતા કહેવામાં આવ્યું કે, ગાંધીજીના સિદ્ધાંત અને વિચાર સમગ્ર વિશ્વ માટે હંમેશા પ્રાસંગિક રહેશે. આ પ્રસ્તાવ મહાત્મા ગાંધીજીની ૧૪૦મી જયંતિના અવસર પર પારિત કરવામાં આવ્યો હતો. એવીએ કહ્યં કે, ગાંધીજીના મહાન કાર્યો વિશે પહેલા પણ ઘણું બધું કહેવાઈ ગયું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત અને અમેરિકાની વચ્ચે આજે જે સંબંધો છે તે ગાંધીજી વગરના અમે જાેઈ શકતા નથી. એનીએ એમ પણ કહ્યું કે, એમની જિંદગી બંદુકની ગોળીથી સમાપ્ત થઈ ગઈ પણ તેમની વિરાસત ૧.પ અરબ લોકો પાસે છે, જે સ્વતંત્ર દેશોમાં રહી રહ્યાં છે. અમેરિકાનું નાગરિક અધિકાર આંદોલન પણ ગાંધીજીના વિચારોથી પ્રેરિત હોવાનું તેમણે કહ્યું હતું.



                આજે આપણે જ્યારે મહાત્મા ગાંધીજીના જીવન અને તેમની શિક્ષાઓને યાદ કરીએ છીએ ત્યારે તેમના સત્યાનુસંધન અને વિશ્વવ્યાપી દૃષ્ટિકોણની પાછળ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મૂળમંત્ર ઉદારચરિતાનામતુ વસુધૈવ કુટુંબકમ (અર્થાત પૃથ્વી એક દેશ છે અને આપણે સૌ તેના નાગરીકો છીએ)ને જાેઈ શકીએ છીએ. આ માનવીય મૂલ્યો દ્વારા જ સમગ્ર સંસાર એક નવીન વિશ્વ સભ્યતા તરફ આગળ વધી રહ્યો છે. ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિના આ મહાન આદર્શને સરળ શબ્દોમાં જય જગતના નારાને અપનાવવાની પ્રેરણા પોતાના પરમ શિષ્ય વિનોબા ભાવેને આપી હતી. તેમણે આ શબ્દનો વ્યાપક રીતે પ્રયોગ કરીને આમ લોકોમાં આ વિચારનો ફેલાવો કર્યો.



     
          ગાંધીજી એક સાચા ઈશ્વર ભક્ત, સનાતન પ્રેમી અને ગીતાના મર્મજ્ઞ હતા. તે બધા જ ધર્મોની શિક્ષાઓનો એક સમાન રીતે આદર કરતા હતા. ગાંધીજીનું માનવું હતું કે બધા જ મહાન અવતર એક જ ઈશ્વરથી આવ્યાં છે, ધર્મ એક જ છે, માનવ જાતિ એક જ છે, આથી આપણે પ્રત્યેક ધર્મનો આદર કરવો જાેઈએ. બધા ધર્મો અને એ બધા ધર્મોના દૈવી શિક્ષકો એક જ પરમપિતા પરમાત્મા દ્વારા મોકલવામાં આવ્યાં હતાં. આપણે મંદિર, મસ્જિદ, ગિરિજાઘર, ગુરુદ્વારા કે કોઈપણ પૂજાસ્થળમાં પ્રાર્થના કરીએ તે એક જ ઈશ્વર સુધી પહોચે છે. ગાંધીજી નિરંતર તે યુગના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ સત્યાનુસંધાન ્‌વારા કરતા રહ્યાં છે. ગાંધીજીએ તે યુગની પ્રાથમિક આવશ્યક્તાનારુપમાં ગુલામી પ્રથાને મિટાવી અને એ પછી તેમનું અનુસંધાન આ સમગ્ર સૃષ્ટિને સંગઠિત કરીને પ્રભુ સામ્રાજ્યને ધરતી પર સ્થાપિત કરવાનું મિશન હતું.



                રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માત્ર ભારતના સ્વધિનતા આંદોલલન પિતામહ જ નથી પણ તેમણે વિશ્વના કેટલાંએ દેશોને સ્વતંત્રતાની રાહ દેખાડી છે. મહાત્મા ગાંધી ઈચ્છતા હતા કે ભારત માત્ર એશિયા અને આફ્રીકા જ નહીં પણ સમગ્ર વિશ્વની મુક્તિનું નેતૃત્વ કરે. તેમનું કહેવું હતું કે, એક દિવસ એવો આવશે કે જ્યારે શંતિની ખોજમાં વિશ્વના બધા જ દેશો ભારત તરફ ખેંચાશે અને ભારત વિશ્વશાંતિ દ્વારા પ્રકાશ ધરશે. મારો પ્રબળ વિશ્વાસ છે કે ભારત જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરશે. આ પ્રકારે વિશ્વમાં એકતા અને શાંતિની સ્થાપના માટે પ્રયાસ કરીને આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિશ્વ બંધુત્વના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધીને તેમને સાચી શ્રદ્ધાંજલી આપી શકીએ છીએ.



           
    ગાંધીજીએ આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યં? માત્ર સનાતનના અધ્યયનથી. ઉપનિષદ કહે છે કે એકત્રિત થઈને ચાલો, એકત્રિત થઈને બોલો અને સૌના મન એક સરખા થઈ જશે - આ ભાવના પ્રાચીનકાળથી જ ચાલી આવે છે.



           
    આ મૂલ્યોને સાચા મનથી અપનાવ્યા વગર માનવતા અધૂરી છે. ધર્મ અને સંસ્કૃતિ અધૂરી છેં તથા રાષ્ટ્ર અને વિશ્વ પણ અધૂરા છે. આ મનુષ્યની, માનવ સમાજની, રાષ્ટ્રની અનિવાર્યતા છે. જાે આપણે વિશ્વને શ્રેષ્ઠ બનાવવા માગીએ છીએ તો વિશ્વબંધુત્વની ભાવનાને આત્મસાત કરવી પડશે.



                વસુધૈવ કુટુંબકમના સૂત્ર દ્વારા ભારતીય મનષિઓએ જે ઉદાર માનવતાવાદનો સૂત્રપાત કર્યો તેમાં સાર્વભૌમિક કલ્યાણની ભાવના છે. આ દેશ અને કાળથી પર અવધારણા છે અને પારસ્પરિક સદ્દભાવ, વિશ્વાસ અને એકાત્મકતા પર આ ભાવના ટકેલી છે. સ્વ અને પર વચ્ચેની ખાઈ લાંઘીને આ ભાવના સ્વથી પર સુધી વિસ્તરીને અભેદની ભાવના સ્થાપિત કરે છે.



             
  વસુંધૈવ કુટુંબકમની ભાવનાને રાષ્ટ્રવાદ વિરોધી માનવાની ભૂલ કરવામાં આવે છે. જે પ્રકારે ઉદાર માનવતાવાદનો રાષ્ટ્રવાદ સાથે કોઈ સંબંધ નથી તેમ તે પ્રકારે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પણ રાષ્ટ્રવાદ સાથે કોઈ સંબંધ નથી. વસુધૈવ કુટુંબકમની અવધારણા શાશ્વત તો છે જ અને સાથે સાથે તે ઉદાર અને વ્યાપક નૈતિક માનવીય મૂલ્યો પર આધૃત છે. તેમાં કોઈપણ પ્રકારની સંકીર્ણતા માટે કોઈ જ અવકાશ નથી. સહિષ્ણુતા એ તેની અનિવાર્ય શરત છે.



                નિશ્વિતરુપે આત્મ પ્રસાર, સ્વનો પર સુધી વિસ્તાર એ પોતાને અને વિશ્વને સુખી બનાવવાનું સાધન છે. વૈજ્ઞાનિક આવિષ્કારોના ફળસ્વરુપે સમય અને દૂરી ઓછી થઈ જવાના કારણે વસંુધૈવ કુટુંબકમની ભાવનાના પ્રસારની આવશ્યક્તા ઘણી જ વધી ગઈ છે. કોઈપણ દેશમાં ચાલતી નાની-મોટી હલચલનો પ્રભાવ આજકાલ સંસારના તમામ દેશો પર કોઈના કોઈ રીતે અવશ્ય પડે છે. ફળસ્વરુપે તમામ દેશો આજે એ અનુભવ કરવા લાગ્યાં છે કે પારસ્પરિક સહયોગ, સ્નેહ, સદ્‌ભાવ, સાંસ્કૃતિક આદાન-પ્રદાતન અને ભાઈચારા વગર તેમનું કામ ચાલવાનું નથી.



                સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, નિર્ગુટ શિખર સમ્મેલન, દક્ષેશ, જી-૧પ વગેરે વસંધૈવ કુટુંબકમના જ નામભેદ રુપાંતર છે. આ રાજનૈતીક સંગઠનોથી એ તો પ્રમાણિત થઈ જાય છે વિશ્વના મોટામાં મોટા અને નાનામાં નાના દેશો પારસ્પરિકતા અને સહઅસ્તિત્વની આવશ્યક્તાનો અનુભાવ કરે છે અને આ અવધારણાઓની વચ્ચે તેઓ વસુંધૈવ કુટુંબકમની ભવનાને જ અનુસરી રહ્યાં છે.




🙏🙏🙏🙏🙏

Saturday, October 31, 2020

अब तक प्रकाशित प्रश्न। संक्षिप्त ब्रह्म ज्ञान।खंड 1 से खंड 5 / ab tak prakashit brahm gyan ke prashan

संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 1 से  खंड 5 

(यह प्रश्नोत्तरी शायद कहीं मिले )  


सनातनपुत्र देवीदास विपुल "खोजी"

 

 

 अब तक प्रकाशित प्रश्न। संक्षिप्त ब्रह्म ज्ञान।खंड 1 

 

👉👉👉 कैसे हुई मेरी मां काली से दीक्षा । कैसे पहुंचा स्वप्नन और ध्यान के माध्यय से अपनी पूर्व जन्म की गुुुरू परम्परा में 👈👈👈



लेख लिंक 👉👉गुरु की क्या पहचान है?👈👈

मित्रों आप नेट पर वीडियो ढूंढकर देखो अथवा किसी प्रसिद्ध गुरू की दुकान में पूछो! सब इधर उधर घुमायेंगें! पर सीधा उत्तर न देंगें ??

वैसे आप चाहें तो और प्रश्न पूछ्कर इस प्रश्नावली को और अधिक सार्थक बनानें में योगदान कर सकते हैं।



लेख लिंक 👉👉गुरू का महत्व और पहिचान👈👈 

 👉👉ब्रह्मांड की उत्पत्ति👈👈

👉👉लेख में सुधार और लिंक जुडते रहेगें👈👈


1. संक्षेप में ब्रह्मज्ञान क्या है??     लेख लिंक 👉👉आत्म ज्ञान👈👈


 👉👉योग व योगी के स्तर और अनुभव👈👈

2. मतलब


3. क्या मिलेगा ??


 

👉👉 ईश्वर चर्चा से नहीं साधना से मिलता है👈👈

4. परिपक्वता क्या ??


5. मतलब ??

 

 

6. वेद महावाक्य क्या??


7. चार महावाक्य क्या।

   

👉👉क्या होता है अह्म ब्रह्मास्मि और आत्म ज्ञान तत्व👈👈

   

8. सार वाक्य ??


 

9. योग है क्या??


 

10. क्या यह घटित होता है??


 

11. इसका फायदा क्या??


 

12. पर यह हो कैसे??


 

 

13. मतलब क्या ??


 

 

14. कृपया स्पष्ट करें??

 

👉👉बीज मंत्र: क्या, जाप और उपचार👈👈  

 👉👉मंत्र विज्ञान परिचय और बजरंग मंत्र 👈👈

👉👉मातृ शक्ति इच्छापूर्ती बीज मंत्र  👈👈


 

15. फिर साधना क्या??  

लेख लिंक 👉👉क्या अंतर है ध्यान और समाधि में👈👈  

लेख लिंक 👉👉   निद्रा, योग निद्रा, ध्यान निद्रा और समाधि 👈👈

👉👉साधन साधना में अंतर: योग और कुछ उत्तर  👈👈


 

 

16. मार्ग मतलब ??


👉👉नवधा भक्ति : नौ तरीके, मार्ग या द्वार👈👈

👉👉सत्संग और हम👈👈  

👉👉श्रेष्ठ भक्ति कौन सी??👈👈  

👉👉गीता में स्थित प्रज्ञ और स्थिर बुद्धि  👈👈

👉👉प्रकृति, प्रवृति स्थितप्रज्ञ या स्थितअज्ञ? 👈👈

👉👉गीता सार और कुछ उत्तर 👈👈

👉👉समाधि का सम्पूर्ण विवरण  👈👈

👉👉सहस्त्रसार चक्र क्या है 👈👈


 

 

 

17. ब्रह्म क्या है?     लेख लिंक  👉👉ब्रह्म क्या है???👈👈

 

 

18. फिर भगवान परमात्मा ईश इत्यादि क्या है??

 

 

19. फिर यह तेतिस करोड देवता का क्या मामला है??


 

20. और बतायें?? 




संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!!  खंड 2 


👉👉संक्षेप में ब्रह्मज्ञान क्या है?? भाग 1  👈👈

 👉👉लेख में सुधार और लिंक जुडते रहेगें👈👈

 

20. कोटि देवता के बारे में और बतायें??


संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!!  खंड 3

 

प्रश्न 21. जब योग का एक वाक्य अर्थ तो इतने योग क्यों???

कहीं नाद तो कहीं सहज तो कहीं शब्द कहीं भक्ति कहीं ज्ञान कहीं कर्म??? 

👉👉लेख लिंकअंतर्मुखी बनाम योग 👈👈

👉👉लेख लिंक: अंतर्मुखी होने की विधियां 👈👈

👉👉लेख लिंक: योग की वास्तविकता और विभिन्न गलत धारणायें 👈

 

👉👉लेख लिंक  अंतर्मुखी होने की विधियां👈👈


 👉👉कबीर से साक्षात्कार👈👈

 

 👉👉आखिर क्या होती है शक्तिपात योग दीक्षा👈👈

 👉👉क्या होता है शक्तिपात👈👈   

👉👉क्या है क्रिया योग 👈👈

 👉👉क्रिया योग बनाम शक्तिपात👈👈

👉👉 शक्तिपात या दैवीय शक्ति संक्रमण👈👈

👉👉क्रिया व योग या क्रिया योग  👈👈

👉👉शक्तिपात में क्रिया क्या होती है  👈👈

 

👉👉 मन्त्र जप की अवस्थायें👈👈

👉👉शाबर मंत्र और महत्व  👈👈

 

प्रश्न 22: ओशो पर क्या विचार ???  

 


👉👉 क्यों मानता हूं ओशो को पापी👈👈 

 


प्रश्न 22: क्या हर मनुष्य का एक ही मार्ग या मन्त्र नहीं हो सकता??? 

 

प्रश्न 23: फिर गीता में सिर्फ भक्ति कर्म ज्ञान और राजयोग के साथ सांख्य योग की बात की है। 

 

प्रश्न 24: फिर अष्टांग योग क्या है???

अगले अंक की प्रतीक्षा !!


संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 4

  

24. फिर अष्टांग योग क्या है???



 👉👉अष्टांग (अष्ट + अंग) योग क्या है ?👈👈

 👉👉बिना स्वार्थी बने योग नही हो सकता👈👈

मेरी व्याख्या शायद आप कहीं और न पायें। 

 


 

👉👉क्या है षट-अंग, सप्तांग और अष्टांग योग  👈👈


 👉👉पातांजलि के पंच यम क्या हैं?👈👈

 👉👉पातांजलि के पंच नियम क्या हैं?👈👈


 👉👉क्या अंतर है ज्ञान और बुद्धि में👈👈

👉👉विवेक की व्याख्या  👈👈


👉👉क्या है ईश्वर- प्रणिधान अष्टांग योग में  👈👈

👉👉मन, बुद्धि और आत्मा  👈👈



 👉👉क्या हैं “त्याग” के अर्थ यानि प्रत्याहार का रूप👈👈

 


25. तो फिर सनातन में वेद क्या है???


👉👉ब्रह्मचर्य के वास्तविक अर्थ👈👈 

 👉👉वेद, उपनिषद और गीता की जन्म कथा👈👈

👉👉मानव योनि सर्वश्रेष्ठ क्यों??  👈👈

👉👉धर्म क्या??  👈👈

👉👉सत्य की विवेचना 👈👈

 

👉👉क्या है षट्दर्शन और भारत का ज्ञान  👈👈



 

प्रश्न 26: योगी की पहचान क्या है???

आपको योग हो गया यह कैसे मालूम पड़ेगा आपको और दूसरों को???

अगले अंक की प्रतीक्षा !!




संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 5


26. योगी की पहचान क्या है???



27. आपको योग हो गया यह कैसे मालूम पड़ेगा आपको और दूसरों को???


संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 6

 

👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!!  खंड 2👈👈

👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 3👈👈

👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!! खंड 4👈👈

👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 5👈👈



 




 

आप चाहें तो ब्लाग को सबक्राइब / फालो कर दें। जिससे आपको जब कभी लेख डालूं तो सूचना मिलती रहे।


जय गुरूदेव जय महाकाली। महिमा तेरी परम निराली॥

 
मां जग्दम्बे के नव रूप, दश विद्या, पूजन, स्तुति, भजन सहित पूर्ण साहित्य व अन्य की पूरी जानकारी हेतु नीचें दिये लिंक पर जाकर सब कुछ एक बार पढ ले।
 
मां दुर्गा के नवरूप व दशविद्या व गायत्री में भेद (पहलीबार व्याख्या) 
जय गुरुदेव जय महाकाली।



👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!!  खंड 2👈👈


👉👉 संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!!  खंड 1 👈👈
👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 3👈👈

👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!! खंड 4👈👈






Monday, October 26, 2020

संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 1 ( यह प्रश्नोत्तरी कहीं नहीं मिलेगी) / brahm gyan kaya khand 1

संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 1 

(यह प्रश्नोत्तरी शायद कहीं मिले )  

सनातनपुत्र देवीदास विपुल "खोजी"

 

 

मां शक्ति के रूपों को नमन करते हुये। गुरूदेवों के चरणों का वंदन करते हुए आज आश्विन शुक्ला दशमी (दशहरा) विक्रम संवत् २०७७ यथा सोमवार अक्टूबर २६, २०२०  को अपनी आराध्य मां सरस्वती देव गणेश की अनुकम्पा,  प्रथम शक्तिपात दीक्षा गुरू मां काली शरीरी गुरू ब्रह्मलीन सद्गुरू स्वामी नित्यबोधानंद तीर्थ जी महाराज व परम पूज्यनीय ब्रह्मलीन स्वामी शिवोम् तीर्थ जी महाराज जी को स्मरण करते हुये ये  ब्रह्मज्ञान प्रश्नोत्तरी का आरम्भ करता हूं। 

 

👉👉👉 कैसे हुई मेरी मां काली से दीक्षा । कैसे पहुंचा स्वप्नन और ध्यान के माध्यय से अपनी पूर्व जन्म की गुुुरू परम्परा में 👈👈👈

 


मुझे पूर्ण विश्वास है कि आप सबकी कृपा से यह कार्य निश्चित रूप से सकुशल सम्पन्न होकर जन मानस को सनातन के वास्तविक ज्ञान और स्वरूप का बोध कराने में सहायक होगा। मां कुण्डलनी अपना खेल दिखाते हुये आत्मगुरू के रूप में मार्गदर्शन करते हुये मुझे शब्द और वाक्य प्रदान करेंगी। जय गुरूदेव। जय महाकाली।
मैं जगत के समर्थ गुरूओं से क्षमा मांगते हुये यह बात कह रहा हूं क्योंकि फेस बुक इत्यादि पर बडी दुकानें ही दिखती हैं। अत: विरोध आवश्यक है। भारत संतों की भूमि कभी योगियों से खाली नहीं हो सकती। 

 

लेख लिंक 👉👉गुरु की क्या पहचान है?👈👈


मित्रों आप नेट पर वीडियो ढूंढकर देखो अथवा किसी प्रसिद्ध गुरू की दुकान में पूछो! सब इधर उधर घुमायेंगें! पर सीधा उत्तर न देंगें ??

वैसे आप चाहें तो और प्रश्न पूछ्कर इस प्रश्नावली को और अधिक सार्थक बनानें में योगदान कर सकते हैं।


लेख लिंक 👉👉गुरू का महत्व और पहिचान👈👈 

 👉👉ब्रह्मांड की उत्पत्ति👈👈

👉👉लेख में सुधार और लिंक जुडते रहेगें👈👈


1. संक्षेप में ब्रह्मज्ञान क्या है??     लेख लिंक 👉👉आत्म ज्ञान👈👈


योग घटित होना। यह चाहें कुछ समय का हो पर अनंत ज्ञान दे जाता है! 


 👉👉योग व योगी के स्तर और अनुभव👈👈


2. मतलब

वेद महावाक्यों का अनुभव होना!


3. क्या मिलेगा ??

द्वैत की परिपक्वता के पश्चात अद्वैत का अनुभव, जो वेद महावाक्य हैं। 

 

👉👉 ईश्वर चर्चा से नहीं साधना से मिलता है👈👈


4. परिपक्वता क्या ??

अपने इष्ट का साक्षात्कार !


5. मतलब ??

देव दर्शन! 

 

 

6. वेद महावाक्य क्या??

चार यह और एक सार वाक्य !


7. चार महावाक्य क्या।

    अहं ब्रह्मास्मि - "मैं ब्रह्म हूँ" ( बृहदारण्यक उपनिषद १/४/१० - यजुर्वेद)


👉👉क्या होता है अह्म ब्रह्मास्मि और आत्म ज्ञान तत्व👈👈


    तत्त्वमसि - "वह ब्रह्म तू है" ( छान्दोग्य उपनिषद ६/८/७- सामवेद )

    अयम् आत्मा ब्रह्म - "यह आत्मा ब्रह्म है" ( माण्डूक्य उपनिषद १/२ - अथर्ववेद )

    प्रज्ञानं ब्रह्म - "वह प्रज्ञानं ही ब्रह्म है" ( ऐतरेय उपनिषद १/२ - ऋग्वेद) 

जिसे मैं अपने लेखों में लिखता हूं। सर्वस्य ब्रह्म सर्वत्र ब्रह्म।।



8. सार वाक्य ??

सर्वं खल्विदं ब्रह्मम् - "सर्वत्र ब्रह्म ही है" ( छान्दोग्य उपनिषद ३/१४/१- सामवेद )

जिसे मैं अपने लेखों में लिखता हूं। सर्वस्य ब्रह्म सर्वत्र ब्रह्म।।

 

9. योग है क्या??

आत्मा में परमात्मा की एकात्मकता का अनुभव ही योग है?? 

 

 

10. क्या यह घटित होता है??

जी घटित होता था तभी बद्रायण ब्रह्म सूत्र लिख सके और आदि शंकर व्याख्या कर सके!  

यह घटित होता है।  आज भी तमाम लोग विभिन्न भाषा और तरह से समझाते रहते हैं!  

यह घटित होता रहेगा। आप भी देर सबेर अनुभव कर सकते हो! 

 

 

11. इसका फायदा क्या??

आपको दुख: संकट इत्यादि सहने की शक्ति के साथ मानसिक शांति, आनन्द की अवस्था और जीवन का उद्देश्य ज्ञात हो जायेगा! साथ ही जीवन की मूल्यता और मानव जीवन की गहनता भी ज्ञात हो जायेगी। 

 

 

12. पर यह हो कैसे??

पहले अंतर्मुखी हो!

 

 

13. मतलब क्या ??

तुम्हारी वाहिक कर्मों में इंद्रियों के द्वारा वाहिक ऊर्जा प्रवाह को अपने शरीर के भीतर मोडना! 

 

 

14. कृपया स्पष्ट करें??

तुम आंख कान नाक मुख और त्वचा के माध्यम से वाहिक जगत का अनुभव करते रहते हो। अत: तुम्हारी ऊर्जा बाहर की तरफ बहकर व्यर्थ हो रही है। इन्हीं इंद्रियों द्वारा अपने भीतर जाने का प्रयास करो!!

आंख के द्वारा त्राटक जो कई प्रकार से हो सकता है!

कान के द्वारा शब्द या अक्षर अथवा नाद या संगीत या कर्ण मार्ग साधना

नाक द्वारा विपश्यना, प्रेक्षा ध्यान, सुगंध साधना

मुख द्वारा मंत्र जप सबसे सरल और सहज, खेचरी इत्यादि या स्वाद मार्ग 


👉👉बीज मंत्र: क्या, जाप और उपचार👈👈  

 👉👉मंत्र विज्ञान परिचय और बजरंग मंत्र 👈👈

👉👉मातृ शक्ति इच्छापूर्ती बीज मंत्र  👈👈


त्वचा द्वारा स्पर्श साधना

अथवा इन सबका मिश्रण

इन सबके द्वारा धारणा प्रबल होकर ध्यान का मार्ग प्रशस्त करती है।

जो आगे जाकर हमें योग की अनुभूति करवा देता है। 

 

15. फिर साधना क्या??  

लेख लिंक 👉👉क्या अंतर है ध्यान और समाधि में👈👈  

लेख लिंक 👉👉   निद्रा, योग निद्रा, ध्यान निद्रा और समाधि 👈👈

👉👉साधन साधना में अंतर: योग और कुछ उत्तर  👈👈

साधना मतलब वह पद्वति मार्ग जिसके द्वारा अंतर्मुखी होने का प्रयास होता है! 

 

 

16. मार्ग मतलब ??

योग की ओर जाने हेतु दो मार्ग हैं।

पहला उपासना मार्ग जिसमें नवधा भक्ति आती है जो साकार द्वारा होती है। 



👉👉नवधा भक्ति : नौ तरीके, मार्ग या द्वार👈👈

👉👉सत्संग और हम👈👈  

👉👉श्रेष्ठ भक्ति कौन सी??👈👈  

👉👉गीता में स्थित प्रज्ञ और स्थिर बुद्धि  👈👈

👉👉प्रकृति, प्रवृति स्थितप्रज्ञ या स्थितअज्ञ? 👈👈

👉👉गीता सार और कुछ उत्तर 👈👈

 


दूसरा हठ योग व अन्य मार्ग जो कुण्डलनी जागरण और कुन्डलनी शक्ति का शरीर के विभिन्न चक्रों को भेदकर सिर के मध्य में स्थित सहस्त्रसार में मिलकर समाधि दे सकती है जो योग को घटित कर सकता है। 



👉👉समाधि का सम्पूर्ण विवरण  👈👈

👉👉सहस्त्रसार चक्र क्या है 👈👈



ये सभी पद्द्तियां साकार या निराकार ब्रह्म की अनुभूति कराती हैं।   

 

 

वैसे सनातन में आराधन पद्दति के पांच मार्ग हैं।



वैष्णव : विष्णु रूप पूजक

शैव : शिव रूप पूजक

शाक्त : शक्ति उपासक

स्मार्त : सभी को मानने वाले, यह भारत में सबसे अधिक हैं।

वैदिक : निराकार ब्रह्म के उपासक


ऊपर के चारो साकार उपासक होते हैं। पांचवा निराकार उपासक! 

 

 

17. ब्रह्म क्या है?     लेख लिंक  👉👉ब्रह्म क्या है???👈👈

वह निराकार सगुण ऊर्जा जो सृष्टि का निर्माण पालन और संहार करती है! 

 

 

18. फिर भगवान परमात्मा ईश इत्यादि क्या है??

यूं समझो उस निराकार ब्रह्म को अल्लाह गाड ही कहते हैं उसमें समाना ही मोक्ष है।

भगवान उसका साकार रूप और ईश उसका ज्योतिर्मय रूप।

देव साकार रूप जिनकी सबकी भी आयु निश्चित होती है। यह भी अपना कार्य समाप्त कर ब्रह्म में विलीन हो जाते हैं।

एक सगुण निराकार ब्रह्म ही अनेक रूप धारण करता है। फिर उनको नष्ट कर अपने में विलीन कर लेता है।

जैसे मकडी पहले जाला बुनती है फिर उसी को वापिस मुख में लेकर विलीन कर देती है कुछ उसी प्रकार वह ब्रह्म अपनी माया के द्वारा सृष्टि का निर्माण पालन कर अपने में समेट लेता है। 

 

 

19. फिर यह तेतिस करोड देवता का क्या मामला है??

वे मूर्ख और अज्ञानी मंदबुद्धि हैं जो करोड बोलते हैं। यह कोटि शब्द है। कोटि मराठी भाषा में करोड होती है पर हिंदी संस्कृत में प्रकार या वर्ग के अर्थ रखता है!  

12 सृष्टि के निर्माण हेतु यानि आदित्य जिसका अर्थ सूर्य से समझा जा सकता है जो जीवन देता है।

11 विनाश हेतु यानि रूद्र

8 वासुदेव। आठ विशेष है चाहें योग हो, शरीर हो, औषधि हो या अर्ध्य। चाहे साष्टांग दंडवत ( लिंक देखें)

2 अश्वनि कुमार जो स्वास्थ देखते हैं।

यह सब मिलकर सृष्टि चलाते हैं। 

 

 

20. और बतायें?? 

👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!!  खंड 2👈👈


👉👉 संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!!  खंड 1 👈👈
👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी! खंड 3👈👈

👉👉संक्षिप्त अष्टखंडी ब्रह्मज्ञान प्रश्नोत्तरी!! खंड 4👈👈



आप चाहें तो ब्लाग को सबक्राइब / फालो कर दें। जिससे आपको जब कभी लेख डालूं तो सूचना मिलती रहे।


जय गुरूदेव जय महाकाली। महिमा तेरी परम निराली॥

 
मां जग्दम्बे के नव रूप, दश विद्या, पूजन, स्तुति, भजन सहित पूर्ण साहित्य व अन्य की पूरी जानकारी हेतु नीचें दिये लिंक पर जाकर सब कुछ एक बार पढ ले।
 
मां दुर्गा के नवरूप व दशविद्या व गायत्री में भेद (पहलीबार व्याख्या) 
जय गुरुदेव जय महाकाली।

 


 गुरु की क्या पहचान है? आर्य टीवी से साभार गुरु कैसा हो ! गुरु की क्या पहचान है? यह प्रश्न हर धार्मिक मनुष्य के दिमाग में घूमता रहता है। क...